સાબરકાંઠા-ગંભીરપુરા ગામે આમ આદમી પાર્ટીના લખાણવાળા બેનરો ભૂસવામાં આવ્યા

Subham Bhatt
1 Min Read

રાજયમાં ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે, રાજકીય પાર્ટીઓ જોર શોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારેરાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગંભીરપુરા ગામેઆમ આદમી પાર્ટીના લખાણવાળા બેનરો ભૂસવામાં આવ્યા છે. ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીના પગપેસારાથી હડકંપ મચી જવા પામ્યો છે

Aam Aadmi Party banners were erased in Sabarkantha-Gambhirpura village

ગંભીરપુરાના ભાજપના સક્રિય કાર્યકર દ્વારા આમ આદમીપાર્ટીના લખાણ વાળા બેનરો ભૂંસાવડાવ્યા હતા. ઈડરના ગંભીરપુરા ગામે આમ આદમી પાર્ટીના લખાણવાળા બેનરો ભૂસવામાં આવ્યા હતા. ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીના પગપેસારાથી હડકંપમચ્યો છે. ગંભીરપુરાના ભાજપના સક્રિય કાર્યકર દ્વારા આમ આદમી પાર્ટીના લખાણ વાળા બેનરો ભૂંસાવડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Share This Article