પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ એન્ડ સ્કુલ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગુજરાત રાજય ના એ.જી.એમ જે.એસ.કાલારા ઉપસ્થિત રહ્યા હતા પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ એન્ડ સ્કુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ને લઈ ને વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

Chitrini Nursing College

જેમા નર્સિંગ કોલેજ ના કેમ્પસ મા આવેલ મહેમાનો તથા કોલેજ શાળા ના વિધાર્થીઓ કોલેજ સ્ટાફ દ્રારા આયોવેદિક વૃક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગુજરાત રાજય ના એ.જી.એમ જે.એચ કાલારા , ચિત્રિણી નર્સિંગ કોલેજ ના ટ્રસ્ટી એ.કે.પટેલ , કોલેજના સંચાલક નૃપાંશભાઇ પટેલ , પ્રિન્સીપાલ નરેન્દ્રભાઈ શર્મા , વાઇસ પ્રિન્સીપાલ નિધી બેન દજેધ , મનોજભાઇ ચૌધરી સહિત ચિત્રિણી નર્સિંગ કોલેજ શાળા નો સ્ટાફ કોલેજ શાળા ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ

Share This Article