જૂનાગઢ ના ભેસાણ માં વાલ્મિકી સમાજના 14 દિકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા વાલ્મિકી સમાજ ની 14 દીકરીઓ એકજ દિવસે સાસરે વળવવામાં આવી જૂનાગઢ ના ભેસાણ માં સમસ્ત વાલ્મિકી સમાજ અને ગ્રામીણ વાલ્મિકી રૂખી વિકાસમંડળ તેમજ જયમાં ભરતી ટ્રસ્ટ દ્વાર દાતાઓશ્રીના માધ્યમથી વાલ્મિકી સમાજની અતિ ગરીબ 14 નવ દંપતી દીકરીઓએસમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પડ્યા હતા. વાલ્મિકી સમાજ અને દાતાશ્રીઓએ જણાવ્યું હતું કે સમાજના કુરિવાજો તેમજ ખોટા ખર્ચથી દુરરહી દીકરીઓ વધારેમાં વધારે સમૂહ લગ્નમાં જોડાય. આ સમૂહ લગ્નમાં બધીજ દીકરીઓને સોનાની ચૂકસહિત 34 થી વધારે તમામ પ્રકારનો કરિયાવર આપી સાસરે વળા વવામાં આવી હતી આતકે ભુપતભાઈ ભાયાણી,રામણિકભાઈ દૂધત્રા, સમૂહ લગ્ન પ્રેરણતાં હરસુકભાઈ ડોબરીયા, સદભાવના ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ ઊંધાડ તેમજ હરેસભાઈ સાવલિયા હાજર રહી નવદંપતીને વળાવીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા
જુનાગઢ- ભેસાણ માં વાલ્મિકી સમાજના સમૂહલગ્ન યોજાયા
You Might Also Like
TAGGED:
Bhesan, junagadh, Mass wedding, Valmiki community
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment