મહેસાણા-વડનગરમાં નાગર અસ્મિતા ઉતમ કાર્યકમ યોજાયો

Subham Bhatt
1 Min Read

મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે નાગર અસ્મિતા ઉતમ કાર્યકમનુંઆયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રિ દરમ્યાન આ કાર્યકમ યોજાયો હતો. ત્યારેઆ કાર્યકમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Nagar Asmita Utam program was held in Mehsana-Vadnagar

નાગર અસ્મિતા ઉતમ કાર્યકમમાં નાગરલોકોનો બોલી, રીત રિવાજ કલાની અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શિવાંગી વિક્રમ અનેસાથી કલાકારો દ્વારા ભરતનાટ્યમ અર્ચના ત્રિવેદી અને સાથી કલાકારો દ્વારા હાસ્ય નાટીયિકા શ્રેયા પોટા અને સાથી કલાકારો દ્વારા કથ્થક નુત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

Share This Article