જુનાગઢ-માળીયા હાટીનામાં કાનાબાર પરિવાર અને કાનાબાર ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના માં બીજા દિવસે કાનાબાર પરિવાર અને કાનાબાર ટ્રસ્ટ દ્વારા સમાજ નેએક અનોખી રાહ ચીંધ્યવામાં આવી છે. માળીયા હાટીના માં નરશીદાસ પરમાણંદ કાનાબાર પરિવારઅને સ્વ ભારતીબેન નાગરદાસ કાનાબાર તેમજ સ્વ. હિતેશભાઈ ચુનીલાલ કાનાબાર ટ્રસ્ટ દ્વારા બીજા દિવસે પણ કોરોના સમય માં લોકોની સેવા કરતા વાલ્મીકિ સમાજ નું સ્વાગત કરી પ્રસાદી લેવડાવી અને વાલ્મીકિ સમાજ ના દરેક લોકો ને ખુશી ભેટ આપી લોકોને એક નવો રાહચીંદ્યો છે.

Unique initiative by Kanabar family and Kanabar Trust in Junagadh-Maliya Hatina

આ તકેનાગરદાસભાઈ કાનાબાર, જયુતિષભાઈ કાનાબાર, વી.સી. કાનાબાર, તથા કાનાબાર પરિવારે દરેકલોકો નો આભાર વ્યક્ત કર્યો હતો આ પરિવાર હરહમેંશા જ્યારે જ્યારે નાના લોકો ને જરૂરિયાત પડે ત્યારેકાનાબાર પરિવાર મદદે આવે છે. આ કાર્યક્રમ માં ઉપસ્થીત  ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, મહેશભાઈ કાનાબાર , રમેશભાઇ કાનાબાર સહિત ના નાના મોટા આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા

Share This Article