જુનાગઢ- કરણી સેના દ્વારા આયોજિત રથયાત્રાનું વંથલીમાં કરાયું સ્વાગત

Subham Bhatt
1 Min Read

કરણી સેના દ્વારા આયોજિત રથયાત્રા નું  વંથલી મા આંબેડકર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. કરણી સેના દ્વારાઆશાપુરા માતાનાં મઠ થી પ્રસ્થાન થયેલ કરણીમાતાજી રથયાત્રા વંથલીમાં આંબેડકર ચોક ખાતે આ આવી પહોંચી હતી ત્યારે વંથલી ખાતે ખાતે રથયાત્રા નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું

Junagadh- Rathyatra organized by Karni Sena was welcomed in Vanthali

રાજપુત સમાજ તથા કરણી સેના અને બ્રહ્મ સમાજદ્વારા પણ રથયાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ  જુદા જુદા સમાજના લોકો તથા આમ જનતા પણ આ રથયાત્રા ના સ્વાગતમાં જોડાઈ હતી અને વિશાળ સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે રથયાત્રા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું

Share This Article