રાજ્યમાં તબલીગી જમાતના 127 લોકોની થઈ ઓળખ, નિઝામુદ્દીનની તપાસમાં જમાતીઓનું વધુ એક ગ્રુપ આવ્યું સામે
ગુજરાતમાં તબલીગી જમાતના લોકોની શોધખોળ છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહી છે.…
અમદાવાદ મ્યુનિ. કમિશનરે BAPS ચેરિટી વર્ક્સની મુલાકાત લીધી, બીએપીએસના સંતો અને સ્વયંસેવકોની સેવાથી પ્રભાવિત થયા
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતની…
રાજ્યમાં 10 દિવસમાં 7 વૃદ્ધો સહિત 21 દર્દીએ કોરોનાને આપી માત, રાજકોટના 75 વર્ષીય વૃદ્ધાને તો વેન્ટીલેટરની પણ જરુર ન પડી
રાજ્યભરમાં કોરોના નામની મહામારીએ હાહાકાર મચાવ દીધો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ…
ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન ફગાવ્યા, કોરોનાની વહેતી ગંગામાં હાથ ધોવા માંગતા હતા આસારામ
દેશભરમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી 1100થી…
કોરોના : ગુજરાતમાં આ શહેર પર કોરોનાનો સૌથી વધુ ખતરો, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કેસ વધવાની દહેશત
જીવલેણ કોરોના વાયરસે દુનિયાભરમાં ભયનો માહોલ ઉભો કર્યો છે...આ વાયરસ ચીન બાદ…
ગુજરાતમાં હવે ગ્રામ્ય સ્તરે ફેલાવાનો શરૂ થયો કોરોના, 24 કલાકમાં 4 કેસ નોંધાતા રુપાણી સરકારની ચિંતામાં વધારો
દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે… દરરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં…
જાણો રોજના 20 કલાક કામ કરનાર ડોક્ટર જયંતિ રવિ વિશે, કોરોનાની સ્થિતિમાં રાત-દિવસ એક કરી રહ્યા છે આરોગ્ય અગ્ર સચિવ
એકબાજુ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ પ્રધાનમંત્રીથી…
BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકભાજીનું વિતરણ, AMC કમિશનર નહેરાએ વિડિયો શેર કરી માન્યો આભાર
સમાજ પર જ્યારે જ્યારે પ્રાકૃતિક આપત્તિઓ આવી પડી છે ત્યારે સંતવિભૂતિ પૂજ્ય…
શાહિબાગ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી અક્ષરનિવાસી થયા, મંગળવારે સવારે નેનપુર શાંતિવન ખાતે કરાશે અંતિમ સંસ્કાર
શાહિબાગ ખાતે આવેલ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પૂર્વ કોઠારી સ્વામી…
Women’s day : અમદાવાદ ખાતે યોજાઈ કાર રેલી, મોટી સંખ્યામાં લીધો મહિલાઓએ ભાગ
આંતતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે hyundai motors india ltd તરફથી એક ખાસ કાર…