Connect with us

જુનાગઢ

જુનાગઢ : વિસાવદર ધારી બાયપાસમા અંડર બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

Published

on

જુનાગઢના વિસાવદરને વરસોથી ટ્રાફિકના પ્રાણ સમા પ્રશ્ન હલ કરવા માટે કરોડોના ખર્ચે ધારી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. જેમાં રેલ્વે ના પાટા નીચેથી એક ટર્નલ બનાવી રસ્તો બાનાવામાં આવ્યો હતો. આ રસ્તો બન્યાને હજુ માંડ 2 મહિના જેવો જ સમય થયો હશે ત્યાજ વિસાવદરમા પડી રહેલા વરસાદે કામોની પોલ છ્તી કરી હતી. બાયપાસ ટર્નલનો રસ્તો ધોવાતા ટર્નલમા ખાડાઓ જોવા મળ્યા હતા અને આ સમગ્ર દ્રશ્યોને જોતા તમને નહીં લાગે કે આ ટર્નલનો રસ્તો બેથી ત્રણ મહિના પહેલા જ બની હોય પરંતુ આ કથળતી સ્થિતિ જોતા શુ કહેશો ??

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

જુનાગઢ

માળીયાના કારીંભડામાં શ્વાસ બંધ હતા એ નવજાત બાળકે શ્વાસ લેતા પરિવારમાં ખુશીનો માહોલ

Published

on

Happiness in the family as the newborn baby breathed in the gardener's car.

માળીયા તાલુકાના કારીંભડાના નિમુબેન વાલજીભાઇ સગર નામની મહિલાને છઠ્ઠી વખતનો ગર્ભ હતો. અને સાતમા મહિને પ્રસુતિની પીડા ઉપડતાં માળીયા સરકારી દવાખાને દાખલ કરાયા હતા. પરંતુ માતા અને બાળક બંનેની સ્થિતી જોખમી હોઈ આગળની સારવાર માટે સરકારી એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સિવીલમાં દાખલ કરવા રવાના કરાયા હતા.જોકે, એમ્બ્યુલન્સ માણેકવાડા પહોંચી ત્યાંજ બાળકનો જન્મ થવા લાગતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે સમય સુચકતા દાખવી 108 ની મદદ લીધી.

Happiness in the family as the newborn baby breathed in the gardener's car.

અને માત્ર 5 મિનિટમાં જ વંથલી 108 ટીમના ડો. હર્ષાબેન વાજા તથા પાયલોટ હિતેન્દ્રભાઇ પીડિતા સુધી પહોંચી ગયા. તપાસ કરતાં માતા શોકમાં જઈ રહી હોવાનું અને બાળક શ્વાસ ન લઈ રહ્યું હોવાનું માલુમ પડ્યું.બાળકના ધબકારા પણ બંધ હતા. આથી તેને ઓક્સિજન CPR, BVM અને ઇમર્જન્સી રિસ્પોન્સ સેંટર ફિઝીશ્યનની સલાહ અનુસાર દવાઓ આપી સારવાર કરતાં બાળકનું હ્રદય ધબકવા લાગ્યું હતું. અને કુત્રિમ શ્વાસોશ્વાસ આપી બાળકને ખાનગી હોસ્પિટલ તેમજ માતાને સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં ખસેડાઇ હતી.

Continue Reading

જુનાગઢ

હજી 10 વર્ષ સુધી આખા જૂનાગઢના રસ્તા તૂટશે અને ફરી બનશે

Published

on

For another 10 years, the entire Junagadh roads will be broken and rebuilt

 અત્યારે જૂનાગઢ શહેરમાં જે ગટર બની રહી છે એ મૂળ યોજના છેક વર્ષ 2009 ની છે. એ વખતે રાજ્ય સરકારે આખા જૂનાગઢ શહેરમાં મેઇન તેમજ શેરી, ગલી, સોસાયટી સહિત બધે નવી ગટર બનાવવાની હતી. પણ એ વર્ષે મનપામાં કોંગ્રેસને સત્તા મળી એટલે અથવા કોઇપણ કારણે તેની અમલવારીજ ન થઇ. તે છેક 10 વર્ષે એ કામ હાથ પર લેવાયું ત્યારે તેની કિંમત 640 કરોડે પહોંચી ગઇ છે.જેમાં કન્સલ્ટન્ટ કંપનીએ શેરી-ગલીની ગટરનું લેવલ પણ અણઘડ હોવાથી એ પણ નવી બનાવવાનું સુચન કર્યું હતું. પણ શાસકોએ એ માંગણી ફગાવી દીધી. અને ફક્ત મુખ્ય લાઇનજ 244 કરોડના ખર્ચે નવી બનાવવાનો નિર્ણય કર્યો. કારણકે, શેરી અને ગલીઓમાં રસ્તાની ગ્રાન્ટો પડી હતી એ વાપરવાની ઉતાવળ હતી. આથી જેવું ઓવરબ્રિજને બદલે અન્ડરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું એમાં પણ એવુંજ થયું.

For another 10 years, the entire Junagadh roads will be broken and rebuilt

હવે પાછળથી જ્યારે ખબર પડી કે શેરી-ગલીની જૂની ગટરો ચાલે એમ નથી ત્યારે 344 કરોડની શેરીની ગટરો માટે જનરલ બોર્ડમાં સૈદ્ધાંતિક મંજૂરી લીધી છે. જો પહેલેથીજ મેઇનની સાથે શેરી-ગલીનો પ્લાન બનાવ્યો હોત તો બધું એકસાથે અને વ્યવસ્થિત આયોજન થાત. હવે થશે એવું કે, અત્યારે મેઇન ગટરનું જે કામ છે એ ત્રણેક વર્ષ ચાલશે. એ દરમ્યાન શેરીના રસ્તા બનશે. અને શેરીની ગટર બનાવવાની આવશે ત્યારે એ રોડ ખોદવા પડશે. એ ઝીણું કામ છે એટલે લાંબો સમય ચાલશે એટલે આખા શહેરમાં ઠેર ઠેર ખોદાયેલા રસ્તા લોકોની મુશ્કેલીમાં વધારો કરશે.

Continue Reading

જુનાગઢ

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરિભાઈ બોઘા ભાઈ સોલંકી દ્વારા પ્રદેશ મંત્રી વિનોદભાઈ ચાવડા સ્વાગત કર્યું

Published

on

Una Taluka Bharatiya Janata Party District Panchayat Former President Haribhai Bogha Bhai Solanki welcomed State Minister Vinodbhai Chavda
ઉના પંથકમાં ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીને લઈને ખૂબ સક્રિય પડી છે તેમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ તેમજ નવાબંદર જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ બોઘા ભાઈ સોલંકી તેઓએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર જી અને ચાવડા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા દીવ દાદરા નગર હવેલી ના ભાજપ સંગઠન મહામંત્રી તેમજ
Una Taluka Bharatiya Janata Party District Panchayat Former President Haribhai Bogha Bhai Solanki welcomed State Minister Vinodbhai Chavda
વેવકજી ઠાકર ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ મનસુખભાઈ પરમાર તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી વિશાલભાઈ વોરા અને સમગ્ર ભાજપના કાર્યકરો દ્વારા આજે હરિભાઈ બોઘાભાઈ ભાઈ સોલંકી ના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

Continue Reading
Uncategorized1 hour ago

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ યોગી તેમનું સ્વાગત કરવા હાજર

Uncategorized2 hours ago

ઓફિસની દિશા બદલો, બદલાઈ જશે તમારું ભાગ્ય, જાણો શું કહે છે વાસ્તુ

Uncategorized16 hours ago

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં 7 સ્થળો પર દરોડા, ગઝવા-એ-હિંદ વિરુદ્ધ કાર્યવાહી

Uncategorized16 hours ago

મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવશે, $1.3 બિલિયન એકત્ર કરશે, જાણો સંપૂર્ણ વિગતો

Uncategorized16 hours ago

એક જમાનામાં ભારતીયોને મસૂરી જવાની પરવાનગી ન હતી… અને આ સ્થળનું નામ કંઈક આ પ્રકારનું હતું.

Uncategorized16 hours ago

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Uncategorized16 hours ago

ઉત્તરાખંડનું એક અનોખું સ્થળ, જ્યાં લોકો ઉનાળાની મુલાકાત લેવા માટે રાહ જુએ છે, તેનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહિ હોય

Uncategorized16 hours ago

Ramadan 2023: રમઝાન મહિનામાં ફિટ રહેવા માટે આ 5 રીતોને અનુસરો

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Uncategorized4 weeks ago

ઓરેવા કંપની મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Uncategorized3 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Trending