મોડીરાત્રે સર્જાયો વિચિત્ર અકસ્માત – વીજપોલ અને દુકાન વચ્ચે કાર ફસાઇ
રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો જાય છે. જેમાં કેટલા અકસ્માત તો જીવલેણ શાબિત થાય છે. વાહનની ગતિના કારણે શહેરમાં થતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે અમદાવાદ અને વડોદરા…
એસ.ટી.બસ ના રોકતા વિદ્યાર્થીમા રોષ
તાલુકાના થેરવાડા ગામ ખાતે એસ.ટી.બસ ના રોકાતા વિદ્યાર્થીમા રોષ ભભૂકી ઉઠ્યો હતો.બાદમાં વિદ્યાર્થીઓએ બસ રોકી બસ ઉપર ચડી હંગામો મચાવ્યો હતો. બાદમાં ડેપો મેનેજર દ્રારા આ માર્ગે સમયસર બસ પહોંચશે…
બાળકો ઉપાડી જતી ગેંગને લઈને ફફડાટ
પાલનપુર તાલુકાના ગોળા ગામમાં સોમવારે બાળકોને ઉપાડી જતી ગેંગ આવી હોવાની આશંકાને પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા. જેઓએ 2 મહિલાઓને ઝડપી મેથીપાક આપી પોલીસને હવાલે કરી હતી. પાલનપુર તાલુકાના…
ડેમમાંથી 2.43 લાખ કયુસેક પાણી છોડાયું – નર્મદા નદીની સપાટી 19.50 ફૂટ
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીનો આવરો થતાં ડેમની સપાટી 132.77 મીટર સુધી પહોંચી ગઇ છે. ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 2.43 લાખ કયુસેક પાણી છોડતા ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની…
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર 2 બાળકો ડૂબ્યાનો મામલો
ભરૂચના ઉમરાજ ગામની હદમાં દહેજ બાયપાસ રોડ પાસે સુરતના બિલ્ડરે કોમ્પલેક્ષના બાંધકામ અર્થે ખોદકામ કર્યું હતું. પરંતુ તેનો પ્રોજકેટ પરવાનગી અને વરસાદી પાણીના નિકાલ અર્થે અટવાતા કામગીરી આગળ થઇ શકી…
ગુજરાત રાજ્યમા આઇ.બીનુ એલર્ટ
મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે 4 આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સેન્ટ્રલ આઈબીના રિપોર્ટના આધારે દેશભરની સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરી દેવાઈ…
ભાવફેર ચુકવાયો છે તે વધુ આવે ચૂકવાય
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની સાબરડેરી દ્રારા 2017-18માં ભાવફેર 3.3 ટકા જાહેર કરાયો હતો અને પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે વિરોધ દર્ષાવવામાં આવ્યો હતો અન ભાવફેર 6.5 ટકા ચુકવવાનુ જાહેર…
હિમંતનગર ગોગા મહારજનો પાટોત્સવ યોજાયો
ગોગા મહારાજ રબારી સમાજના દેવતા છે. તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું. તેઓ મૂળ રાજસ્થાનના હતા. ગોગા મહારાજને રબારીઓ ગોગા બાપા પણ કહે છે. રબારી, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી…
બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે રખડતા ઢોરના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા મહેસાણા કલેકટરને લખ્યો પત્ર
છેલ્લા ઘણા વર્ષોથી શહેરના વિવિધ માર્ગો ઉપર ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે મહેસાણા નગરપાલિકાના શાસક તેમજ વિપક્ષો નિષ્ફળ સાબિત થયા છે. સ્થાનિક રહીશો આ ત્રાસથી ક્યારે મુકત…
બોટાદમાં નર્મદા નીરના કરાયા વધામણા
બોટાદ ખાતે આવેલ કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના મારફતે આવેલ નર્મદાના નીરના વધામણાં ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવ્યા હતા. ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારના સાંસદ ભારતીબેન દ્વારા ફુલહાર કરી વધામણાં કરવામાં…