મોડીરાત્રે સર્જાયો વિચિત્ર અકસ્માત – વીજપોલ અને દુકાન વચ્ચે કાર ફસાઇ

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો જાય છે. જેમાં કેટલા અકસ્માત તો જીવલેણ શાબિત થાય છે. વાહનની ગતિના કારણે શહેરમાં થતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે અમદાવાદ અને વડોદરા…

admin admin

એસ.ટી.બસ ના રોકતા વિદ્યાર્થીમા રોષ

તાલુકાના થેરવાડા ગામ ખાતે એસ.ટી.બસ ના રોકાતા વિદ્યાર્થીમા રોષ ભભૂકી ઉઠ્યો હતો.બાદમાં વિદ્યાર્થીઓએ બસ રોકી બસ ઉપર ચડી હંગામો મચાવ્યો હતો. બાદમાં ડેપો મેનેજર દ્રારા આ માર્ગે સમયસર બસ પહોંચશે…

admin admin

બાળકો ઉપાડી જતી ગેંગને લઈને ફફડાટ

પાલનપુર તાલુકાના ગોળા ગામમાં સોમવારે બાળકોને ઉપાડી જતી ગેંગ આવી હોવાની આશંકાને પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા. જેઓએ 2 મહિલાઓને ઝડપી મેથીપાક આપી પોલીસને હવાલે કરી હતી. પાલનપુર તાલુકાના…

admin admin

ડેમમાંથી 2.43 લાખ કયુસેક પાણી છોડાયું – નર્મદા નદીની સપાટી 19.50 ફૂટ

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીનો આવરો થતાં ડેમની સપાટી 132.77 મીટર સુધી પહોંચી ગઇ છે. ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 2.43 લાખ કયુસેક પાણી છોડતા ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની…

admin admin

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર 2 બાળકો ડૂબ્યાનો મામલો

ભરૂચના ઉમરાજ ગામની હદમાં દહેજ બાયપાસ રોડ પાસે સુરતના બિલ્ડરે કોમ્પલેક્ષના બાંધકામ અર્થે ખોદકામ કર્યું હતું. પરંતુ તેનો પ્રોજકેટ પરવાનગી અને વરસાદી પાણીના નિકાલ અર્થે અટવાતા કામગીરી આગળ થઇ શકી…

admin admin

ગુજરાત રાજ્યમા આઇ.બીનુ એલર્ટ

મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે 4 આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સેન્ટ્રલ આઈબીના રિપોર્ટના આધારે દેશભરની સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરી દેવાઈ…

admin admin

ભાવફેર ચુકવાયો છે તે વધુ આવે ચૂકવાય

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની સાબરડેરી દ્રારા 2017-18માં ભાવફેર 3.3 ટકા જાહેર કરાયો હતો અને પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે વિરોધ દર્ષાવવામાં આવ્યો હતો અન ભાવફેર 6.5 ટકા ચુકવવાનુ જાહેર…

admin admin

હિમંતનગર ગોગા મહારજનો પાટોત્સવ યોજાયો

ગોગા મહારાજ રબારી સમાજના દેવતા છે. તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું. તેઓ મૂળ રાજસ્થાનના હતા. ગોગા મહારાજને રબારીઓ ગોગા બાપા પણ કહે છે. રબારી, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી…

admin admin

બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે રખડતા ઢોરના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા મહેસાણા કલેકટરને લખ્યો પત્ર

છેલ્લા ઘણા વર્ષોથી શહેરના વિવિધ માર્ગો ઉપર ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે મહેસાણા નગરપાલિકાના શાસક તેમજ વિપક્ષો નિષ્ફળ સાબિત થયા છે. સ્થાનિક રહીશો આ ત્રાસથી ક્યારે મુકત…

admin admin

બોટાદમાં નર્મદા નીરના કરાયા વધામણા

બોટાદ ખાતે આવેલ કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના મારફતે આવેલ નર્મદાના નીરના વધામણાં ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવ્યા હતા. ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારના સાંસદ ભારતીબેન દ્વારા ફુલહાર કરી વધામણાં કરવામાં…

admin admin